Forwarded from Quality Button Creator - Banner Creator
🦋 અમૃતા ,અનિકેત અને ઉદયન એ કોણી અને કઇ કૃતિ ના પાત્રો છે.??🦋
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
♦️તારીખ:- 13/5/2022
♦️ ઇતિહાસ માં આજ નો દિવસ:-
🔳૧૬૪૮ – દિલ્હીમાં લાલ કિલ્લાનું બાંધકામ પુર્ણ થયું.
🔳૧૯૧૩ – ઇગોર સિર્કોસ્કી ચાર એન્જીન વાળું વિમાન ઉડાવનાર પ્રથમ વિમાન ચાલક બન્યો.૧૯૫૨ – રાજ્ય સભા, ભારતીય સંસદનું ઉપલું ગૃહ,ની પ્રથમ બેઠક મળી.
🔳૧૯૫૮ – વેલક્રો નો 'ટ્રેડમાર્ક' નોંધાવાયો.(આપણે 'વેલક્રો પટ્ટી' તરીકે તેને ઓળખીએ છીએ)
🔳૧૯૬૭ – ડૉ.ઝાકિર હુસેન ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ બન્યા. તેઓ ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા. તેઓ ઓગસ્ટ ૨૪,૧૯૬૯ સુધી પદારૂઢ રહ્યા.
🔳૧૯૯૮ – ભારતે પોખરણમાં બે પરમાણુ પરીક્ષણો કર્યા, જે મે ૧૧ના કરેલા ત્રણ પરીક્ષણો ઉપરાંતનાં હતા. અમેરિકા અને જાપાને, ભારત પર, આર્થિક પ્રતિબંધો જાહેર કર્યા.
♦️જન્મ:-
🍫૧૯૧૮ – 'ટી.બાલાસરસ્વતી
➖ભારતનાટ્યમ નૃત્યકાર
♦️ અવસાન:-
🌹૨૦૦૧ – આર.કે.નારાયણ
➖ભારતીય નવલકથાકાર
✍✍ Mehul Pandya ✍✍
➖➖➖➖➖➖➖➖➖➖
🍁 join:- @gyaanganga🔥🔥🔥
➖➖➖➖➖➖➖➖➖➖
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
♦️તારીખ:- 13/5/2022
♦️ ઇતિહાસ માં આજ નો દિવસ:-
🔳૧૬૪૮ – દિલ્હીમાં લાલ કિલ્લાનું બાંધકામ પુર્ણ થયું.
🔳૧૯૧૩ – ઇગોર સિર્કોસ્કી ચાર એન્જીન વાળું વિમાન ઉડાવનાર પ્રથમ વિમાન ચાલક બન્યો.૧૯૫૨ – રાજ્ય સભા, ભારતીય સંસદનું ઉપલું ગૃહ,ની પ્રથમ બેઠક મળી.
🔳૧૯૫૮ – વેલક્રો નો 'ટ્રેડમાર્ક' નોંધાવાયો.(આપણે 'વેલક્રો પટ્ટી' તરીકે તેને ઓળખીએ છીએ)
🔳૧૯૬૭ – ડૉ.ઝાકિર હુસેન ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ બન્યા. તેઓ ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા. તેઓ ઓગસ્ટ ૨૪,૧૯૬૯ સુધી પદારૂઢ રહ્યા.
🔳૧૯૯૮ – ભારતે પોખરણમાં બે પરમાણુ પરીક્ષણો કર્યા, જે મે ૧૧ના કરેલા ત્રણ પરીક્ષણો ઉપરાંતનાં હતા. અમેરિકા અને જાપાને, ભારત પર, આર્થિક પ્રતિબંધો જાહેર કર્યા.
♦️જન્મ:-
🍫૧૯૧૮ – 'ટી.બાલાસરસ્વતી
➖ભારતનાટ્યમ નૃત્યકાર
♦️ અવસાન:-
🌹૨૦૦૧ – આર.કે.નારાયણ
➖ભારતીય નવલકથાકાર
✍✍ Mehul Pandya ✍✍
➖➖➖➖➖➖➖➖➖➖
🍁 join:- @gyaanganga🔥🔥🔥
➖➖➖➖➖➖➖➖➖➖
મિત્રો આજે ભારત ના વડાપ્રધાનો વિશે થોડી માહિતી મેળવીશું.
💠ભારતના પ્રથમ વડાપ્રધાન
🔺જવાહરલાલ નેહરુ
💠હાલ વડાપ્રધાન કેટલામાં વડાપ્રધાન?*
🔺15 (મોદી જી)
💠સૌથી ઓછા સમય વડાપ્રધાન પડે રહેનાર
🔺અટલબિહારી વાજપેયી
💠સૌપ્રથમ વાર અવિશ્વાસ નો પ્રસ્તાવ....
🔺જવાહરલાલ નહેરુ
💠સૌથી વધુ વખત અવિશ્વાસ નો પ્રસ્તાવ કોના પર?
🔺ઇન્દિરા ગાંધી
💠સૌ પ્રથમવાર મહિલા વડાપ્રધાન
🔺ઇન્દિરા ગાંધી
💠ભારતના સૌપ્રથમ શીખ વડાપ્રધાન
🔺મનમોહનસિંહ 2004-2012
💠સૌથી વધુવાર કાર્યકારી વડાપ્રધાન બનનાર
🔺ગુઝારીલાલ નંદા(બે વાર)
💠પ્રથમ કાર્યકારી વડાપ્રધાન
🔺ગુઝારીલાલ નંદા
💠સૌથી નાની વયે વડાપ્રધાન બનનાર
🔺રાજીવ ગાંધી
💠સૌથી વધુ સમય વડાપ્રધાન રહેનાર
🔺જવાહરલાલ નેહરુ
💠પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન બનનાર
🔺મોરારજીભાઈ દેસાઈ
💠અત્યાર સુધી માં કેટલા વડાપ્રધાન કાર્યકાળ દરમ્યાન મૃત્યુ પામ્યા?
🔺ત્રણ
💠ભારતના વડાપ્રધાન ને અમેરીકાના રાષ્ટ્રપતિ સાથે સરખાવનાર?
🔺ડૉ. બાબાસાહેબ આંબેડકર
💠સૌથી વધુ વયે વડાપ્રધાન બનનાર
🔺મોરારજી દેસાઈ
💠કાર્યકાળ પૂરો થાય તે પહેલાં રાજીનામું આપનાર
🔺મોરારજી દેસાઈ
💠પ્રથમ ગુજરાતી વડાપ્રધાન બનનાર
🔺મોરારજી દેસાઈ
📚📚 Mehul pandya:- 📚📚
〰〰〰➖➖➖〰〰〰➖➖➖〰
Join:- @gyaanganga🌷🌷🌷
〰〰〰➖➖➖〰〰〰➖➖➖〰
💠ભારતના પ્રથમ વડાપ્રધાન
🔺જવાહરલાલ નેહરુ
💠હાલ વડાપ્રધાન કેટલામાં વડાપ્રધાન?*
🔺15 (મોદી જી)
💠સૌથી ઓછા સમય વડાપ્રધાન પડે રહેનાર
🔺અટલબિહારી વાજપેયી
💠સૌપ્રથમ વાર અવિશ્વાસ નો પ્રસ્તાવ....
🔺જવાહરલાલ નહેરુ
💠સૌથી વધુ વખત અવિશ્વાસ નો પ્રસ્તાવ કોના પર?
🔺ઇન્દિરા ગાંધી
💠સૌ પ્રથમવાર મહિલા વડાપ્રધાન
🔺ઇન્દિરા ગાંધી
💠ભારતના સૌપ્રથમ શીખ વડાપ્રધાન
🔺મનમોહનસિંહ 2004-2012
💠સૌથી વધુવાર કાર્યકારી વડાપ્રધાન બનનાર
🔺ગુઝારીલાલ નંદા(બે વાર)
💠પ્રથમ કાર્યકારી વડાપ્રધાન
🔺ગુઝારીલાલ નંદા
💠સૌથી નાની વયે વડાપ્રધાન બનનાર
🔺રાજીવ ગાંધી
💠સૌથી વધુ સમય વડાપ્રધાન રહેનાર
🔺જવાહરલાલ નેહરુ
💠પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન બનનાર
🔺મોરારજીભાઈ દેસાઈ
💠અત્યાર સુધી માં કેટલા વડાપ્રધાન કાર્યકાળ દરમ્યાન મૃત્યુ પામ્યા?
🔺ત્રણ
💠ભારતના વડાપ્રધાન ને અમેરીકાના રાષ્ટ્રપતિ સાથે સરખાવનાર?
🔺ડૉ. બાબાસાહેબ આંબેડકર
💠સૌથી વધુ વયે વડાપ્રધાન બનનાર
🔺મોરારજી દેસાઈ
💠કાર્યકાળ પૂરો થાય તે પહેલાં રાજીનામું આપનાર
🔺મોરારજી દેસાઈ
💠પ્રથમ ગુજરાતી વડાપ્રધાન બનનાર
🔺મોરારજી દેસાઈ
📚📚 Mehul pandya:- 📚📚
〰〰〰➖➖➖〰〰〰➖➖➖〰
Join:- @gyaanganga🌷🌷🌷
〰〰〰➖➖➖〰〰〰➖➖➖〰
🔴 બંધારણ ની કલમો🔴
♦️79
✔️સંસદની રચના
♦️80
✔️ રાજયસભાની રચના
♦️81
✔️લોકસભાની રચના
♦️87
✔️રાષ્ટ્રપતિનું ખાસ સંબોધન
♦️93
✔️લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ
♦️98
✔️સંસદનુ સચિવાલય
♦️110
✔️નાણાવિધેયક
Join:- @GyaanGangaOneLiner1🎎🎎
♦️79
✔️સંસદની રચના
♦️80
✔️ રાજયસભાની રચના
♦️81
✔️લોકસભાની રચના
♦️87
✔️રાષ્ટ્રપતિનું ખાસ સંબોધન
♦️93
✔️લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ
♦️98
✔️સંસદનુ સચિવાલય
♦️110
✔️નાણાવિધેયક
Join:- @GyaanGangaOneLiner1🎎🎎
*✏નવલકથાકાર અને નવલકથા✏*
★મહાત્મા ગાંધી➖માય એક્સપેરિમેન્ટ વિથ ધ ટ્રુથ
★આર.કે.નારાયણ➖ધ ગાઈડ
★રોહિન્તો મિસ્ત્રી➖અ ફાઇન બેલેન્સ
★સલમાન રશ્દી➖મિડનાઈટ ચિલ્ડ્રન
★અરુંધતી રોય➖ગોળ ઓફ સ્મોલ થિંગ
★અમિતાવ ઘોષ➖ધ ગ્લાસ પેલેસ
★રવીન્દ્રનાથ ટાગોર➖ગીતાંજલી
★ખુશવંતસિંહ➖ટ્રેન ટુ પાકિસ્તાન
Join :. @GyaanGangaOneLiner1
★મહાત્મા ગાંધી➖માય એક્સપેરિમેન્ટ વિથ ધ ટ્રુથ
★આર.કે.નારાયણ➖ધ ગાઈડ
★રોહિન્તો મિસ્ત્રી➖અ ફાઇન બેલેન્સ
★સલમાન રશ્દી➖મિડનાઈટ ચિલ્ડ્રન
★અરુંધતી રોય➖ગોળ ઓફ સ્મોલ થિંગ
★અમિતાવ ઘોષ➖ધ ગ્લાસ પેલેસ
★રવીન્દ્રનાથ ટાગોર➖ગીતાંજલી
★ખુશવંતસિંહ➖ટ્રેન ટુ પાકિસ્તાન
Join :. @GyaanGangaOneLiner1
♟ ગુજરાતી સાહિત્યના અગાઉ ની પરીક્ષામાં પૂછાયેલા બેસ્ટ પ્રશ્નો. ♟
1) નવલકથા પેરેલિસિસ ના લેખક કોણ છે.➖ ચદ્રકાંત બક્ષી
2) ચકોર નું નામ શેની સાથે સંકળાયેલું છે.➖ કાર્ટૂન
3) ગુજરાતી સાહિત્યમાં કાવ્યનો હાઇકુ પ્રકાર કોણે પ્રચલિત કર્યો.➖ સનેહરશ્મિ
4) જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતા.➖ ઉમાશંકર જોશી
5) ક્યાં જાણીતા ગુજરાતી કવિ અને સાહિત્યકાર નું તખલ્લુસ વાસુકી છે. ➖ઉમાશંકર જોશી
6) પ્રિયદર્શીની એ કોનું ઉપનામ છે. ➖મધુસુદન પારેખ
7) જય જય ગરવી ગુજરાત ના રચયિતા કોણ છે.➖ નર્મદ
8) લીલુડી ધરતી નવલકથા ના લેખક કોણ છે.➖ચનીલાલ મડિયા
9) હિન્દુ ધર્મની બાળપોથી કોણે લખ્યું છે.➖ આનંદશંકર ધ્રુવ
10) નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે.➖ તળાજા
11) ગુજરાતી સાહિત્ય અકાદમી નું મુખપત્ર કયું છે.➖ શબ્દ સૃષ્ટિ
12) ધૂમકેતુ નું મૂળ નામ જણાવો. ➖ગૌરીશંકર જોષી
13) પન્નાલાલ પટેલને તેમની કઈ કૃતિ માટે ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક એનાયત થયું હતું.➖ માનવીની ભવાઈ
14) જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત કવિતા કોણે લખી છે.➖ કવિ ખબરદાર
15) ક્યાં કવિના નિશિથ કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક એનાયત થયું હતું.➖ ઉમાશંકર જોશી
16) રણજિતરામ સુવર્ણચંદ્રક સો પ્રથમ કયા સાહિત્યકારને મળ્યો હતો. ➖ઝવેરચંદ મેઘાણી
17) લોકપ્રિય કાવ્ય કસુંબીનો રંગ ના કવિ કોણ છે.➖ ઝવેરચંદ મેઘાણી
18) સસ્તું સાહિત્યના સ્થાપક કોણ હતા.➖ભિક્સુ અખાડા આનંદ
19) કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે રુચિ જાગે એ માટે આસ્વાદ, સંસ્કાર, અને દીક્ષા પરીક્ષાઓ યોજે છે.
➖ગજરાતી સાહિત્ય પરિષદ
20) ગાંધીજીએ કોને સવાઈ ગુજરાતી કહીને નવાજ્યા હતા.➖ કાકાસાહેબ કાલેલકર
21) સોક્રેટિસ નવલકથા ના સર્જક કોણ છે.➖ દર્શક
22) હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું એ પંક્તિ કયા કવિની છે.➖ કલાપી
23) સરસ્વતીચંદ્ર ના રચયિતા કોણ છે. ➖ગોવર્ધનરામ ત્રિપાઠી
24) સફારી ક્યાં વિષયનું પાક્ષિક છે. ➖વિજ્ઞાન
25) દૈનિક પત્રમાં વિચારોના વૃંદાવનમાં કોલમ લખનાર લેખક કોણ છે.➖ ગણવંત શાહ
26) છ અક્ષરનું નામ કાવ્યસંગ્રહ કયા કવિનો છે.➖ રમેશ પારેખ
27) જનનીની જોડ સખી નહી... રચયિતા કોણ છે.➖ કવિ બોટાદકર
28) નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન પંક્તિ કોણે લખી છે.➖ બ.ક ઠાકોર
29) સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ નું ઉપનામ શું છે.➖ કલાપી
30) ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે.
➖સસ્કૃતિ
31) કઇ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક અપાય છે. ➖ગજરાત સાહિત્ય સભા
32) આદિ કવિ તરીકે કોણ જાણીતું છે. ➖નરસિંહ મહેતા
33) એવા રે અમે એવા પુસ્તકના લેખક કોણ છે.➖ વિનોદ ભટ્ટ
34) પન્નાલાલ પટેલ ની કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો.
➖માનવી ની ભવાઈ
35) જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું પ્રતિજ્ઞા કોણે લીધી હતી.➖ પરેમાનંદ
36) લાભ શંકર ઠાકર નું ઉપનામ શું છે. ➖પનવસુ
37) નળાખ્યાનની રચના કોણે કરી. ➖પરેમાનંદ
38) મળેલા જીવ કોની કૃતિ છે. ➖પન્નાલાલ પટેલ
39) ઉશનસ ઉપનામ કયા સર્જકનું છે. ➖નટવરલાલ પંડ્યા
40) વૈષ્ણવજન તો તેને કહીએ આ પંકિત કયા કવિની છે.➖ નરસિંહ મહેતા
Join : @GyaanGangaOneLiner1
1) નવલકથા પેરેલિસિસ ના લેખક કોણ છે.➖ ચદ્રકાંત બક્ષી
2) ચકોર નું નામ શેની સાથે સંકળાયેલું છે.➖ કાર્ટૂન
3) ગુજરાતી સાહિત્યમાં કાવ્યનો હાઇકુ પ્રકાર કોણે પ્રચલિત કર્યો.➖ સનેહરશ્મિ
4) જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતા.➖ ઉમાશંકર જોશી
5) ક્યાં જાણીતા ગુજરાતી કવિ અને સાહિત્યકાર નું તખલ્લુસ વાસુકી છે. ➖ઉમાશંકર જોશી
6) પ્રિયદર્શીની એ કોનું ઉપનામ છે. ➖મધુસુદન પારેખ
7) જય જય ગરવી ગુજરાત ના રચયિતા કોણ છે.➖ નર્મદ
8) લીલુડી ધરતી નવલકથા ના લેખક કોણ છે.➖ચનીલાલ મડિયા
9) હિન્દુ ધર્મની બાળપોથી કોણે લખ્યું છે.➖ આનંદશંકર ધ્રુવ
10) નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે.➖ તળાજા
11) ગુજરાતી સાહિત્ય અકાદમી નું મુખપત્ર કયું છે.➖ શબ્દ સૃષ્ટિ
12) ધૂમકેતુ નું મૂળ નામ જણાવો. ➖ગૌરીશંકર જોષી
13) પન્નાલાલ પટેલને તેમની કઈ કૃતિ માટે ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક એનાયત થયું હતું.➖ માનવીની ભવાઈ
14) જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત કવિતા કોણે લખી છે.➖ કવિ ખબરદાર
15) ક્યાં કવિના નિશિથ કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક એનાયત થયું હતું.➖ ઉમાશંકર જોશી
16) રણજિતરામ સુવર્ણચંદ્રક સો પ્રથમ કયા સાહિત્યકારને મળ્યો હતો. ➖ઝવેરચંદ મેઘાણી
17) લોકપ્રિય કાવ્ય કસુંબીનો રંગ ના કવિ કોણ છે.➖ ઝવેરચંદ મેઘાણી
18) સસ્તું સાહિત્યના સ્થાપક કોણ હતા.➖ભિક્સુ અખાડા આનંદ
19) કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે રુચિ જાગે એ માટે આસ્વાદ, સંસ્કાર, અને દીક્ષા પરીક્ષાઓ યોજે છે.
➖ગજરાતી સાહિત્ય પરિષદ
20) ગાંધીજીએ કોને સવાઈ ગુજરાતી કહીને નવાજ્યા હતા.➖ કાકાસાહેબ કાલેલકર
21) સોક્રેટિસ નવલકથા ના સર્જક કોણ છે.➖ દર્શક
22) હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું એ પંક્તિ કયા કવિની છે.➖ કલાપી
23) સરસ્વતીચંદ્ર ના રચયિતા કોણ છે. ➖ગોવર્ધનરામ ત્રિપાઠી
24) સફારી ક્યાં વિષયનું પાક્ષિક છે. ➖વિજ્ઞાન
25) દૈનિક પત્રમાં વિચારોના વૃંદાવનમાં કોલમ લખનાર લેખક કોણ છે.➖ ગણવંત શાહ
26) છ અક્ષરનું નામ કાવ્યસંગ્રહ કયા કવિનો છે.➖ રમેશ પારેખ
27) જનનીની જોડ સખી નહી... રચયિતા કોણ છે.➖ કવિ બોટાદકર
28) નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન પંક્તિ કોણે લખી છે.➖ બ.ક ઠાકોર
29) સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ નું ઉપનામ શું છે.➖ કલાપી
30) ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે.
➖સસ્કૃતિ
31) કઇ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક અપાય છે. ➖ગજરાત સાહિત્ય સભા
32) આદિ કવિ તરીકે કોણ જાણીતું છે. ➖નરસિંહ મહેતા
33) એવા રે અમે એવા પુસ્તકના લેખક કોણ છે.➖ વિનોદ ભટ્ટ
34) પન્નાલાલ પટેલ ની કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો.
➖માનવી ની ભવાઈ
35) જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું પ્રતિજ્ઞા કોણે લીધી હતી.➖ પરેમાનંદ
36) લાભ શંકર ઠાકર નું ઉપનામ શું છે. ➖પનવસુ
37) નળાખ્યાનની રચના કોણે કરી. ➖પરેમાનંદ
38) મળેલા જીવ કોની કૃતિ છે. ➖પન્નાલાલ પટેલ
39) ઉશનસ ઉપનામ કયા સર્જકનું છે. ➖નટવરલાલ પંડ્યા
40) વૈષ્ણવજન તો તેને કહીએ આ પંકિત કયા કવિની છે.➖ નરસિંહ મહેતા
Join : @GyaanGangaOneLiner1
♦️ ફરતું ફરતું શમણું એક , આવ્યું વગડે અહીંયા છેક,
થાક્યું પાકયું બોલ્યું ! રામ ! સૂવા માટે આ છે ઠામ !
A. દોહરો
B. ચોપાઈ✅
C. હરિગીત
D. સવૈયા
♦️ ઓ ઈશ્વર ભજિયે તને, મોટું છે તુજ નામ,
ગુણ તારા નિત ગાઈએ , થાય અમારા કામ.
A. દોહરો ✅
B. ચોપાઈ
C. હરિગીત
D. સવૈયા
♦️ શરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક,
જેમાં સુખદુઃખ વામીએ , સો લાખન માં એક
A. દોહરો✅
B. ચોપાઈ
C. હરિગીત
D. સવૈયા
♦️ઝર ગયા ને વેર ગયાં, વળી કાળોકેર ગયા કરનાર,
પર નાતીલા જાતીલાથી સંપ કરી ચાલે સંસાર.
A. દોહરો
B. ચોપાઈ
C. હરિગીત
D. સવૈયા✅
♦️ દરેક ચરણ માં 28 માત્રા કયા છંદ માં હોય છે ?
A. દોહરો
B. ચોપાઈ
C. હરિગીત ✅
D. સવૈયા
♦️ દરેક ચરણ માં 15 માત્રા કયા છંદ માં હોય છે ?
A. દોહરો
B. ચોપાઈ✅
C. હરિગીત
D. સવૈયા
♦️ કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય.
A. દોહરો
B. ચોપાઈ✅
C. હરિગીત
D. સવૈયા
♦️ વાડ થઈને ચિભડાં ગળે , સોંઘી વસ્તુ ક્યાંથી મળે ?
ખળ ખાતું હોય જો અન્ન, તો જીવે નહિ એકે જન.
A. દોહરો
B. ચોપાઈ✅
C. હરિગીત
D. સવૈયા
♦️ગહન નયનો ઊંડા ઊંડા સરોવર શા લસ્યા,
શરદ-ધવલા આકાશોને ભરી સભરા હસ્યાં.
A. શિખરિણી
B. મંદાક્રાંતા
C. પૃથ્વી
D. હરિણી✅
♦️ હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગ થી ઊતર્યું છે.
A. શિખરિણી
B. મંદાક્રાંતા ✅
C. પૃથ્વી
D. હરિણી
♦️ હયે ચાંપી બહુ વખત જેનો કર્યો પાછ પ્રીતે,
રે સંબંધો મરણ પછીએના છૂટે કોઈ રીતે.
A. શિખરિણી
B. મંદાક્રાંતા✅
C. પૃથ્વી
D. હરિણી
♦️ ઠરી મારી આંખો કબીરવડ તુંને નીરખીને.
A. શિખરિણી✅
B. મંદાક્રાંતા
C. પૃથ્વી
D. હરિણી
♦️ મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો.
A. શિખરિણી✅
B. મંદાક્રાંતા
C. પૃથ્વી
D. હરિણી
♦️ ભમો ભરત ખંડ માં સકળ ભોમ ખૂંદી વળી.
A. શિખરિણી
B. મંદાક્રાંતા
C. પૃથ્વી✅
D. હરિણી
♦️ ભલે નયનથી રહે સુદૂર તે છતાં રે પ્રિય !
સદાય તવ સ્થાન છે હૃદયના મયૂરાશને
A. શિખરિણી
B. મંદાક્રાંતા
C. પૃથ્વી✅
D. હરિણી
♦️ જસજસયલગા એ કયા છંદ નું બંધારણ છે ?
A. શિખરિણી
B. મંદાક્રાંતા
C. પૃથ્વી✅
D. હરિણી
♦️ યમનસભલગા એ ક્યા છંદ નું બંધારણ છે ?
A. શિખરિણી✅
B. મંદાક્રાંતા
C. પૃથ્વી
D. હરિણી
♦️નસમરસલગા એ કયા છંદ નું બંધારણ છે ?
A. શિખરિણી
B. મંદાક્રાંતા
C. પૃથ્વી
D. હરિણી✅
♦️ મભનતતગાગા એ કયા છંદ નું બંધારણ છે ?
A. શિખરિણી
B. મંદાક્રાંતા ✅
C. પૃથ્વી
D. હરિણી
➖➖➖➖➖〰〰〰〰➖➖➖➖
Join : @GyaanGangaOneLiner1
➖➖➖➖➖〰〰〰〰➖➖➖➖
થાક્યું પાકયું બોલ્યું ! રામ ! સૂવા માટે આ છે ઠામ !
A. દોહરો
B. ચોપાઈ✅
C. હરિગીત
D. સવૈયા
♦️ ઓ ઈશ્વર ભજિયે તને, મોટું છે તુજ નામ,
ગુણ તારા નિત ગાઈએ , થાય અમારા કામ.
A. દોહરો ✅
B. ચોપાઈ
C. હરિગીત
D. સવૈયા
♦️ શરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક,
જેમાં સુખદુઃખ વામીએ , સો લાખન માં એક
A. દોહરો✅
B. ચોપાઈ
C. હરિગીત
D. સવૈયા
♦️ઝર ગયા ને વેર ગયાં, વળી કાળોકેર ગયા કરનાર,
પર નાતીલા જાતીલાથી સંપ કરી ચાલે સંસાર.
A. દોહરો
B. ચોપાઈ
C. હરિગીત
D. સવૈયા✅
♦️ દરેક ચરણ માં 28 માત્રા કયા છંદ માં હોય છે ?
A. દોહરો
B. ચોપાઈ
C. હરિગીત ✅
D. સવૈયા
♦️ દરેક ચરણ માં 15 માત્રા કયા છંદ માં હોય છે ?
A. દોહરો
B. ચોપાઈ✅
C. હરિગીત
D. સવૈયા
♦️ કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય.
A. દોહરો
B. ચોપાઈ✅
C. હરિગીત
D. સવૈયા
♦️ વાડ થઈને ચિભડાં ગળે , સોંઘી વસ્તુ ક્યાંથી મળે ?
ખળ ખાતું હોય જો અન્ન, તો જીવે નહિ એકે જન.
A. દોહરો
B. ચોપાઈ✅
C. હરિગીત
D. સવૈયા
♦️ગહન નયનો ઊંડા ઊંડા સરોવર શા લસ્યા,
શરદ-ધવલા આકાશોને ભરી સભરા હસ્યાં.
A. શિખરિણી
B. મંદાક્રાંતા
C. પૃથ્વી
D. હરિણી✅
♦️ હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગ થી ઊતર્યું છે.
A. શિખરિણી
B. મંદાક્રાંતા ✅
C. પૃથ્વી
D. હરિણી
♦️ હયે ચાંપી બહુ વખત જેનો કર્યો પાછ પ્રીતે,
રે સંબંધો મરણ પછીએના છૂટે કોઈ રીતે.
A. શિખરિણી
B. મંદાક્રાંતા✅
C. પૃથ્વી
D. હરિણી
♦️ ઠરી મારી આંખો કબીરવડ તુંને નીરખીને.
A. શિખરિણી✅
B. મંદાક્રાંતા
C. પૃથ્વી
D. હરિણી
♦️ મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો.
A. શિખરિણી✅
B. મંદાક્રાંતા
C. પૃથ્વી
D. હરિણી
♦️ ભમો ભરત ખંડ માં સકળ ભોમ ખૂંદી વળી.
A. શિખરિણી
B. મંદાક્રાંતા
C. પૃથ્વી✅
D. હરિણી
♦️ ભલે નયનથી રહે સુદૂર તે છતાં રે પ્રિય !
સદાય તવ સ્થાન છે હૃદયના મયૂરાશને
A. શિખરિણી
B. મંદાક્રાંતા
C. પૃથ્વી✅
D. હરિણી
♦️ જસજસયલગા એ કયા છંદ નું બંધારણ છે ?
A. શિખરિણી
B. મંદાક્રાંતા
C. પૃથ્વી✅
D. હરિણી
♦️ યમનસભલગા એ ક્યા છંદ નું બંધારણ છે ?
A. શિખરિણી✅
B. મંદાક્રાંતા
C. પૃથ્વી
D. હરિણી
♦️નસમરસલગા એ કયા છંદ નું બંધારણ છે ?
A. શિખરિણી
B. મંદાક્રાંતા
C. પૃથ્વી
D. હરિણી✅
♦️ મભનતતગાગા એ કયા છંદ નું બંધારણ છે ?
A. શિખરિણી
B. મંદાક્રાંતા ✅
C. પૃથ્વી
D. હરિણી
➖➖➖➖➖〰〰〰〰➖➖➖➖
Join : @GyaanGangaOneLiner1
➖➖➖➖➖〰〰〰〰➖➖➖➖
⚛️ પ્રથમ સોલિસીટર જનરલ
👉 સી. કે.દફતરી
⚛️ પ્રથમ કેબીનેટ સચિવ
👉 એન. આર. પીલ્લાઈ
⚛️ કેગના પ્રથમ વડા
👉 વી.નરહરીરાવ
⚛️ પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર
👉 સુકુમાર સેન
⚛️ ભુમીદળના પ્રથમ વડા
👉 જનરલ માણેક શાહ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Join : @GyaanGangaOneLiner1
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👉 સી. કે.દફતરી
⚛️ પ્રથમ કેબીનેટ સચિવ
👉 એન. આર. પીલ્લાઈ
⚛️ કેગના પ્રથમ વડા
👉 વી.નરહરીરાવ
⚛️ પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર
👉 સુકુમાર સેન
⚛️ ભુમીદળના પ્રથમ વડા
👉 જનરલ માણેક શાહ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Join : @GyaanGangaOneLiner1
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
કમચી:...............
Anonymous Quiz
16%
ચાબુક
25%
ચમચી
18%
તોરણ
41%
માટીના ઘરમાં વસ્તુ ટીંગાડવા રાખેલી લાકડાની ખીલી.
🔷 ગુજરાત ની જાણીતી ગુફાઓ
💊ઉપરકોટ ની બૌદ્ધ ગુફા(જૂનાગઢ)
💊ખાંભાલિકા ની ગુફાઓ(ગોંડલ,રાજકોટ)
💊તળાજા ની બૌદ્ધ ગુફાઓ (ભાવનગર)
💊જાબુવત નું ભોંયરું(રાણાવાવ),પોરબંદર
💊જોગીડા ની ગુફા(તારંગા)મહેસાણા
💊હિડિંમ્બા ની ગુફા(સાબરકાંઠા)
💊પાટણ થી પાલનપુર વચ્ચે આવેલ સુરંગ(પાલનપુર)
💊હુસેન દોશી ની ગુફા(અમદાવાદ)
💊 બાબા પ્યારા ની ગુફાઓ(જુનાગઢ)
〰〰➖➖➖〰〰〰➖➖➖〰〰
Join:- @gyaanganga
〰〰➖➖➖〰〰〰➖➖➖〰〰
💊ઉપરકોટ ની બૌદ્ધ ગુફા(જૂનાગઢ)
💊ખાંભાલિકા ની ગુફાઓ(ગોંડલ,રાજકોટ)
💊તળાજા ની બૌદ્ધ ગુફાઓ (ભાવનગર)
💊જાબુવત નું ભોંયરું(રાણાવાવ),પોરબંદર
💊જોગીડા ની ગુફા(તારંગા)મહેસાણા
💊હિડિંમ્બા ની ગુફા(સાબરકાંઠા)
💊પાટણ થી પાલનપુર વચ્ચે આવેલ સુરંગ(પાલનપુર)
💊હુસેન દોશી ની ગુફા(અમદાવાદ)
💊 બાબા પ્યારા ની ગુફાઓ(જુનાગઢ)
〰〰➖➖➖〰〰〰➖➖➖〰〰
Join:- @gyaanganga
〰〰➖➖➖〰〰〰➖➖➖〰〰
🌳વનસ્પતિમાં વિવિધ તત્વોનું કાર્ય🌳
❇️બોરોન (B)❇️
- કોષના વિભાજન અને વિકાસ માટે
- છોડમા શર્કરાનુ પરિવહન કરે છે
- ફુલનુ ફલીનીકરણ વધારે છે
- ફળના વિકાસ માટે
- બોરોન છોડમા કેલ્શિયમનુ પરિવહન વધારે છે.
❇️કોપર / તાંબુ (Cu)❇️
- પ્રકાશસંષ્લેસણ મા ખુબ જ મદદરૂપ
- કાર્બન એકત્રીકરણમા મદદરૂપ
- જમીનની ફુગ સામે રક્ષણ આપે છે
❇️લોહતત્વ (Fe)❇️
- હરિતકણના નિર્માણ માટે મદદરૂપ
- રંગદ્રવ્યના નિર્માણ માટે
- ઉત્સેચકોના નિર્માણ માટે
- વિટામિન-A ના અને પ્રોટીનના નિર્માણ માટે
❇️મેંગેનિઝ (Mn)❇️
- હરિતકણના નિર્માણ માટે
- નાઇટ્રોજનના મેટાબોલીઝમ માટે
- બીજની ઉગાઉશક્તિ વધારે છે.
- ફોસ્ફોરસ અને કેલ્શિયમની હાજરીમા ફળને પરિપક્વ બનાવે છે
❇️મોલિબ્ડેનમ (Mo)❇️
- ઉત્સેચકીય પ્રક્રિયાને વેગ આપે છે
- એમિનો એસીડનુ નિર્માણ કરે છે
- રાયઝોબિયમ દ્વારા નાઇટ્રોજનનુ સ્થાપન કરે છે.
❇️નિકલ (Ni)❇️
- ઉત્સેચકીય પ્રક્રિયાને વેગવંત્તી બનાવે છે
- નાઇટ્રોજનના નિર્માણ માટે મદદરૂપ
- યુરીએઝ ઉત્સેચકની પ્રક્રિયા વધારે છે
❇️ ક્લોરાઇડ (Cl)❇️
- પ્રકાશસંશ્લેશણ માટે જરુરી.
@gyaanganga
❇️બોરોન (B)❇️
- કોષના વિભાજન અને વિકાસ માટે
- છોડમા શર્કરાનુ પરિવહન કરે છે
- ફુલનુ ફલીનીકરણ વધારે છે
- ફળના વિકાસ માટે
- બોરોન છોડમા કેલ્શિયમનુ પરિવહન વધારે છે.
❇️કોપર / તાંબુ (Cu)❇️
- પ્રકાશસંષ્લેસણ મા ખુબ જ મદદરૂપ
- કાર્બન એકત્રીકરણમા મદદરૂપ
- જમીનની ફુગ સામે રક્ષણ આપે છે
❇️લોહતત્વ (Fe)❇️
- હરિતકણના નિર્માણ માટે મદદરૂપ
- રંગદ્રવ્યના નિર્માણ માટે
- ઉત્સેચકોના નિર્માણ માટે
- વિટામિન-A ના અને પ્રોટીનના નિર્માણ માટે
❇️મેંગેનિઝ (Mn)❇️
- હરિતકણના નિર્માણ માટે
- નાઇટ્રોજનના મેટાબોલીઝમ માટે
- બીજની ઉગાઉશક્તિ વધારે છે.
- ફોસ્ફોરસ અને કેલ્શિયમની હાજરીમા ફળને પરિપક્વ બનાવે છે
❇️મોલિબ્ડેનમ (Mo)❇️
- ઉત્સેચકીય પ્રક્રિયાને વેગ આપે છે
- એમિનો એસીડનુ નિર્માણ કરે છે
- રાયઝોબિયમ દ્વારા નાઇટ્રોજનનુ સ્થાપન કરે છે.
❇️નિકલ (Ni)❇️
- ઉત્સેચકીય પ્રક્રિયાને વેગવંત્તી બનાવે છે
- નાઇટ્રોજનના નિર્માણ માટે મદદરૂપ
- યુરીએઝ ઉત્સેચકની પ્રક્રિયા વધારે છે
❇️ ક્લોરાઇડ (Cl)❇️
- પ્રકાશસંશ્લેશણ માટે જરુરી.
@gyaanganga
🔳 *વિજ્ઞાન* 🔳
🔵 રૂધિરને શુદ્ધ કરવાનું કાર્ય કયું અંગ કરે છે?
✅ જવાબ:- ફેફસાં
🔵 શુદ્ધ રૂધિરનું વહન હ્રદયમાંથી દરેક અંગો સુધી કોણ કરે છે?
✅ જવાબ:- ધમની
🔵 દરેક અંગોમાંથી અશુદ્ધ રૂધિરનું વહન હ્રદય સુધી કોણ કરે છે?
✅ જવાબ:- શિરા
🔵 લોહીનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
✅ જવાબ:- સિફગ્મોમેનોમીટર
🔵 બેકટેરીયાની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી?
✅ જવાબ:-એન્ટીવોન લ્યુવેન હોક
🔵 બેકટેરીયા એવું નામ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું?
✅ જવાબ:- એરનબર્ગ
🔵 બેકટેરીયાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
✅ જવાબ:- જીવાણું
🔵 'પેનિસિલિન'ની શોધ કયા વૈજ્ઞાનિકે કરી?
✅ જવાબ:- એલેકઝાન્ડર ફલેમિંગ
🔵 સૌપ્રથમ શોધાયેલી એન્ટીબાયોટીક દવા કઈ છે?
✅ જવાબ:- પેનિસિલિન
🔵 મેલેરિયા રોગ કયા પ્રજીવના કારણે થાય છે?
✅ જવાબ:- પ્લાઝમોડિયમ
🔵 અમીબાના કારણે કયો રોગ થાય છે?
✅ જવાબ:- એમેબિક મરડો
🔵 ફૂગથી થતા રોગો કયાં છે?
✅ જવાબ:- દાદર,ખસ,ખરજવું
🔵 સ્ત્રીમાં ગૌણજાતીય લક્ષણો માટે કઈ અંત:સ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે?
✅ જવાબ:- અંડપિંડ
🔵 પુરૂષોમાં જાતીય લક્ષણો માટે કઈ ગ્રંથિ જવાબદાર છે?
✅ જવાબ:- શુક્રપિંડ
🔵 થાઈરોકિસનની ઉણપ સર્જાતા કયો રોગ થાય છે?
✅ જવાબ:- ગોઈટર
🔵 થાઈરોકિસનમાં કયું તત્વ આવેલું છે?
✅ જવાબ:- આયોડિન
🔵 થાઈરોઈડ ગ્રંથિમાંથી કયા અંત:સ્ત્રાવનો સ્ત્રાવ થાય છે?
✅ જવાબ:- થાઈરોકિસન
🔵 થાઈરોઈડ ગ્રંથિ કયા આવેલી છે?
✅ જવાબ:- ગળાના ભાગે
🔵 માનવશરીરમાં આવેલી સૌથી નાની ગ્રંથિ કઈ છે?
✅ જવાબ:- પિટયુટરી ગ્રંથિ
🔵 માનવશરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ કઈ છે?
✅ જવાબ:- લીવર(યકૃત)
🔵 લાળગ્રંથિમાં કયો ઉત્સેચક રહેલો હોય છે?
✅ જવાબ:- એમાયલેઝ
🔵 એમાયલેઝ કયા ખોરાકના ઘટકનું પાચન કરે છે?
✅ જવાબ:- સ્ટાર્ચ
🔵 ખોરાકને વલોવવાનું કાર્ય કયું અંગ કરે છે?
✅ જવાબ:- જઠર
👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👌👌
1. આથવણ ની ક્રિયા એ કેવી ક્રિયા છે ❓
☑️ *અજારક વિઘટન*
2. નીચેનામાંથી કયો કૃત્રિમ ઉપગ્રહ નથી ❓
☑️ *Fobos*
3. નીચેનામાંથી કયો એસિડ પ્રબળ છે ❓
☑️ *સલ્ફયુરિક એસિડ*
4. આપનો સૂર્ય આકાશગંગા ના કેન્દ્ર થી આશરે કેટલો દૂર છે ❓
☑️ *30,000 પ્રકાશવર્ષ*
5.યકૃત અને બરોળ મોટા થવા એ ક્યાં રોગનું લક્ષણ છે ❓
☑️ *મેલેરિયા*
6.નીચેનામાંથી ગ્રીન હાઉસ ગેસ ના સૌથી મોટા સ્ત્રોત ને ઓળખો.
☑️ *કૃષિ*
7. મેઘધનુષ્ય ની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી ❓
☑️ *શોષણ*
8. કોલસાનું પરિપક્વ સ્વરૂપ ક્યુ છે ❓
☑️ *એન્થ્રેસાઈટ*
9. નિચેના પૈકી કયો તટસ્થ ઓકસાઈડ નથી ❓
☑️ *S02*
10. મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે ❓
☑️ *નેત્રપટલ પર*
11. નિચેનાપૈકી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે ❓
☑️ *આમલી*
12. કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે ❓
☑️ *લંબમજ્જા*
13. એસીટોન નું IUPAC નામ શું છે ❓
☑️ *પ્રોપેનોન*
14.કઈ કસોટી દ્વારા ટાઇફોઇડ છે કે નહીં તે નક્કી થાય છે ❓
☑️ *વિડાલ ટેસ્ટ*
15. બુધ ને કેટલા ઉપગ્રહ છે ❓
☑️ *શૂન્ય*
Join:- @gyaanganga
🔵 રૂધિરને શુદ્ધ કરવાનું કાર્ય કયું અંગ કરે છે?
✅ જવાબ:- ફેફસાં
🔵 શુદ્ધ રૂધિરનું વહન હ્રદયમાંથી દરેક અંગો સુધી કોણ કરે છે?
✅ જવાબ:- ધમની
🔵 દરેક અંગોમાંથી અશુદ્ધ રૂધિરનું વહન હ્રદય સુધી કોણ કરે છે?
✅ જવાબ:- શિરા
🔵 લોહીનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
✅ જવાબ:- સિફગ્મોમેનોમીટર
🔵 બેકટેરીયાની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી?
✅ જવાબ:-એન્ટીવોન લ્યુવેન હોક
🔵 બેકટેરીયા એવું નામ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું?
✅ જવાબ:- એરનબર્ગ
🔵 બેકટેરીયાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
✅ જવાબ:- જીવાણું
🔵 'પેનિસિલિન'ની શોધ કયા વૈજ્ઞાનિકે કરી?
✅ જવાબ:- એલેકઝાન્ડર ફલેમિંગ
🔵 સૌપ્રથમ શોધાયેલી એન્ટીબાયોટીક દવા કઈ છે?
✅ જવાબ:- પેનિસિલિન
🔵 મેલેરિયા રોગ કયા પ્રજીવના કારણે થાય છે?
✅ જવાબ:- પ્લાઝમોડિયમ
🔵 અમીબાના કારણે કયો રોગ થાય છે?
✅ જવાબ:- એમેબિક મરડો
🔵 ફૂગથી થતા રોગો કયાં છે?
✅ જવાબ:- દાદર,ખસ,ખરજવું
🔵 સ્ત્રીમાં ગૌણજાતીય લક્ષણો માટે કઈ અંત:સ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે?
✅ જવાબ:- અંડપિંડ
🔵 પુરૂષોમાં જાતીય લક્ષણો માટે કઈ ગ્રંથિ જવાબદાર છે?
✅ જવાબ:- શુક્રપિંડ
🔵 થાઈરોકિસનની ઉણપ સર્જાતા કયો રોગ થાય છે?
✅ જવાબ:- ગોઈટર
🔵 થાઈરોકિસનમાં કયું તત્વ આવેલું છે?
✅ જવાબ:- આયોડિન
🔵 થાઈરોઈડ ગ્રંથિમાંથી કયા અંત:સ્ત્રાવનો સ્ત્રાવ થાય છે?
✅ જવાબ:- થાઈરોકિસન
🔵 થાઈરોઈડ ગ્રંથિ કયા આવેલી છે?
✅ જવાબ:- ગળાના ભાગે
🔵 માનવશરીરમાં આવેલી સૌથી નાની ગ્રંથિ કઈ છે?
✅ જવાબ:- પિટયુટરી ગ્રંથિ
🔵 માનવશરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ કઈ છે?
✅ જવાબ:- લીવર(યકૃત)
🔵 લાળગ્રંથિમાં કયો ઉત્સેચક રહેલો હોય છે?
✅ જવાબ:- એમાયલેઝ
🔵 એમાયલેઝ કયા ખોરાકના ઘટકનું પાચન કરે છે?
✅ જવાબ:- સ્ટાર્ચ
🔵 ખોરાકને વલોવવાનું કાર્ય કયું અંગ કરે છે?
✅ જવાબ:- જઠર
👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👌👌
1. આથવણ ની ક્રિયા એ કેવી ક્રિયા છે ❓
☑️ *અજારક વિઘટન*
2. નીચેનામાંથી કયો કૃત્રિમ ઉપગ્રહ નથી ❓
☑️ *Fobos*
3. નીચેનામાંથી કયો એસિડ પ્રબળ છે ❓
☑️ *સલ્ફયુરિક એસિડ*
4. આપનો સૂર્ય આકાશગંગા ના કેન્દ્ર થી આશરે કેટલો દૂર છે ❓
☑️ *30,000 પ્રકાશવર્ષ*
5.યકૃત અને બરોળ મોટા થવા એ ક્યાં રોગનું લક્ષણ છે ❓
☑️ *મેલેરિયા*
6.નીચેનામાંથી ગ્રીન હાઉસ ગેસ ના સૌથી મોટા સ્ત્રોત ને ઓળખો.
☑️ *કૃષિ*
7. મેઘધનુષ્ય ની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી ❓
☑️ *શોષણ*
8. કોલસાનું પરિપક્વ સ્વરૂપ ક્યુ છે ❓
☑️ *એન્થ્રેસાઈટ*
9. નિચેના પૈકી કયો તટસ્થ ઓકસાઈડ નથી ❓
☑️ *S02*
10. મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે ❓
☑️ *નેત્રપટલ પર*
11. નિચેનાપૈકી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે ❓
☑️ *આમલી*
12. કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે ❓
☑️ *લંબમજ્જા*
13. એસીટોન નું IUPAC નામ શું છે ❓
☑️ *પ્રોપેનોન*
14.કઈ કસોટી દ્વારા ટાઇફોઇડ છે કે નહીં તે નક્કી થાય છે ❓
☑️ *વિડાલ ટેસ્ટ*
15. બુધ ને કેટલા ઉપગ્રહ છે ❓
☑️ *શૂન્ય*
Join:- @gyaanganga
🤵 કવિ અને કૃતિ✍
સ્વર્ગ અને પૃથ્વિ👉🏻ઝીણાભાઈ દેસાઈ✍
પૃથ્વી અને સ્વર્ગ👉🏻ગૌરીશંકર જોશી✍
__
જનમટીપ👉🏿ઈશ્વર પેટલીકર✍
મરણ ટીપ👉🏿જયંતિ ગોહેલ✍
_____
લોહીની સગાઈ👉ઇશ્વર પેટલીકર.✍
લોહીનું ટીંપુ👉જ્યંત ખત્રી✍
_____
કાશ્મીર નો પ્રવાસ👉🏽કવિ કલાપિ✍
હિમાલય નો પ્રવાસ👉🏽કાકા સાહેબ કાલેલકર✍
ઇંગ્લેન્ડનો પ્રવાસ👉🏽મહિપતરામ નીલકંઠ✍
_____
કવિશ્વર👉🏻દલપતરામ✍
કવિવર👉🏻ન્હાના લાલ✍
_____
માનવીની ભવાઈ👉🏿પન્નાલાલ પટેલ✍
ભવની ભવાઈ👉🏿ઘીરુબેન પટેલ✍
માનવીનો માળો👉🏿પુષ્કર ચંદરવાકર✍
_____
દલપત પિંગળ👉દલપતરામ✍
બૃહદ પિંગળ👉રામનારાયણ વિશ્વનાથ પાઠક✍
_____
આદિ કવિ👉🏽નરસિંહ મહેતા✍
મહા કવિ👉🏽પ્રેમાનંદ✍
ભક્ત કવિ👉🏽દયારામ✍
_____
લીલુંડી ધરતી👉🏻ચુંનીલાલ મડીંયા ✍
લીલુંડા લેજો👉🏻પુષ્કર ચંદરવાકર✍
_____
આખ્યાન ના પિતા👉🏿ભાલણ✍
આખ્યાન શિરોમણી👉🏿પ્રેમાનંદ✍
_____
બારી બહાર👉પ્રહલાદ પારેખ✍
ઉઘાડી બારી👉ઉમાશંકર જોશી✍
_____
ગતિ અને ધ્વનિ👉🏽જયંત ખત્રી✍
ધ્વનિ👉🏽રાજેન્દ્ર શાહ✍
_____
મસ્ત 👉🏻બાલશંકર ઉલ્લાસરામ કંથારિયા✍
મસ્ત કવિ 👉🏻ત્રિભુવન ભટ્ટ✍
_____
બેકાર 👉🏿ઈબ્રાહીમ પટેલ✍
બેફામ 👉🏿બરકતઅલી વિરાણી✍
●═══════════════════●
JOIN ➤ @gyaanganga
●═══════════════════●
સ્વર્ગ અને પૃથ્વિ👉🏻ઝીણાભાઈ દેસાઈ✍
પૃથ્વી અને સ્વર્ગ👉🏻ગૌરીશંકર જોશી✍
__
જનમટીપ👉🏿ઈશ્વર પેટલીકર✍
મરણ ટીપ👉🏿જયંતિ ગોહેલ✍
_____
લોહીની સગાઈ👉ઇશ્વર પેટલીકર.✍
લોહીનું ટીંપુ👉જ્યંત ખત્રી✍
_____
કાશ્મીર નો પ્રવાસ👉🏽કવિ કલાપિ✍
હિમાલય નો પ્રવાસ👉🏽કાકા સાહેબ કાલેલકર✍
ઇંગ્લેન્ડનો પ્રવાસ👉🏽મહિપતરામ નીલકંઠ✍
_____
કવિશ્વર👉🏻દલપતરામ✍
કવિવર👉🏻ન્હાના લાલ✍
_____
માનવીની ભવાઈ👉🏿પન્નાલાલ પટેલ✍
ભવની ભવાઈ👉🏿ઘીરુબેન પટેલ✍
માનવીનો માળો👉🏿પુષ્કર ચંદરવાકર✍
_____
દલપત પિંગળ👉દલપતરામ✍
બૃહદ પિંગળ👉રામનારાયણ વિશ્વનાથ પાઠક✍
_____
આદિ કવિ👉🏽નરસિંહ મહેતા✍
મહા કવિ👉🏽પ્રેમાનંદ✍
ભક્ત કવિ👉🏽દયારામ✍
_____
લીલુંડી ધરતી👉🏻ચુંનીલાલ મડીંયા ✍
લીલુંડા લેજો👉🏻પુષ્કર ચંદરવાકર✍
_____
આખ્યાન ના પિતા👉🏿ભાલણ✍
આખ્યાન શિરોમણી👉🏿પ્રેમાનંદ✍
_____
બારી બહાર👉પ્રહલાદ પારેખ✍
ઉઘાડી બારી👉ઉમાશંકર જોશી✍
_____
ગતિ અને ધ્વનિ👉🏽જયંત ખત્રી✍
ધ્વનિ👉🏽રાજેન્દ્ર શાહ✍
_____
મસ્ત 👉🏻બાલશંકર ઉલ્લાસરામ કંથારિયા✍
મસ્ત કવિ 👉🏻ત્રિભુવન ભટ્ટ✍
_____
બેકાર 👉🏿ઈબ્રાહીમ પટેલ✍
બેફામ 👉🏿બરકતઅલી વિરાણી✍
●═══════════════════●
JOIN ➤ @gyaanganga
●═══════════════════●
Forwarded from Quality Button Creator - Banner Creator
🦋 અમૃતા ,અનિકેત અને ઉદયન એ કોણી અને કઇ કૃતિ ના પાત્રો છે.??🦋